જીવન નથી રહ્યું તો શું? તારા આદર્શો તો છે,
નજર ફરે ને દેખાય નહિં તો શું? તારો અહેસાસ તો છે,
ઘરમં ખાલીપો લાગે તો શું? તારી પ્રિય વસ્તુઓ તો છે,
તારો અવાજ નથી તો શું? તારાં શમણંઓ તો છે,
પ્રેમ મળતો નથી તો શું? તારા પ્રેમની નિશાનીઓ તો છે,
જીવન અધૂરું રહ્યું તો શું? સાત ફેરાનાં સૌગંદ તો છે.
-- નિર્મળાબેન ચાંપાનેરીઆ
No comments:
Post a Comment